દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો: આત્મઘાતી બોમ્બર ઉમરનો સાથી પકડાયો, NIA કરશે ફરીદાબાદમાં પૂછપરછ
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસ મોટું વળાંક લેતી નજરે પડી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના સાથી શોએબની.
અવનવી ખબર ગુજરાતનું અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ છે. અમારું મિશન છે કે રાજકારણ, રમતગમત અને મનોરંજન સહિત દરેક ક્ષેત્રના તાજા, સચોટ અને વિશ્વસનીય સમાચારોને ઝડપથી તમારા સુધી પહોંચાડવા. અમે સત્ય અને તટસ્થતાને પ્રાથમિકતા આપીએ છીએ.
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં તપાસ મોટું વળાંક લેતી નજરે પડી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આત્મઘાતી બોમ્બર ડો. ઉમર નબીના સાથી શોએબની.
ગુજરાતમાંથી ISISના 3 આતંકી ઝડપાયા પછી રાઇઝિન ઝેરની ઘણી ચર્ચા થઇ. આતંકીઓ આ ઝેરનો ઉપયોગ કરી મોટેપાયે લોકોને મારી નાખવા માગતા હતા. સાયનાઇડ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ભૂટાન મુલાકાતથી રાજધાની પરત ફર્યાના થોડીવાર પછી બુધવારે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક.
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM) ના એક નવા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યૂલનો પર્દાફાશ થયો છે. આ.
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12નાં મોત અને 21 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટના ભોંયરામાં.
દિલ્લીના હૃદયસ્થળે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ બાદ ત્યાં હાજર રહેલા લોકોના આંખે જોનારા અનુભવો રોમાંચક બની ગયા છે. blast પછીનો દ્રશ્ય એટલો.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના વાહનોના ચીંથરા.