શ્રાવણમાં શિવજીની કથા વાંચવા-સાંભળવાની પરંપરા: બ્રહ્મા-વિષ્ણુ-મહેશે કેવી રીતે વહેંચ્યો સૃષ્ટિનો કાર્યભાર? જાણો શિવપુરાણની કથા
શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં ભક્તો ભગવાન શિવને જળાભિષેક, બિલ્વપત્ર અને વિવિધ પૂજાસામગ્રી અર્પણ કરે.