આમિર ખાને અશ્નીર ગ્રોવરની બાયોપિક છોડી: ક્રિએટિવ ડિફરન્સ બાદ પ્રોજેક્ટમાંથી બહાર, શ્રદ્ધા કપૂર નવા યંગ એક્ટર સાથે ફિલ્મ બનાવશે
બોલિવૂડ એક્ટર આમિર ખાન ‘ભારતપે’ના પૂર્વ કો-ફાઉન્ડર અને બિઝનેસમેન અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના ડિરેક્ટર રાહુલ મોદી.