મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી મહોત્સવમાં બે લાખ હરિભક્તોનો ભવ્ય ઉપસ્થિતી, બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા
વડોદરાના અટલાદરા ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીનો ભવ્ય મહોત્સવ આજે (2 ફેબ્રુઆરી 2026) ઉજવાયો. આ પ્રસંગે અંદાજે.