વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, સ્કીઈંગ અકસ્માત બાદ કાર્ડિયાક અરેસ્ટ
વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું નિધન થયું છે. તેમની ઉંમર માત્ર 49 વર્ષ હતી. અગ્નિવેશ વેદાંતા ગ્રુપની કંપની તલવંડી સાબો.